ગાંધીનગરઃ આયુષ સમિટમાં વડાપ્રધાન મોદીએ હેલ્થ ટુરિઝમ વિકસાવવા શું કરી મહત્વની જાહેરાત?
abp asmita
Updated at:
20 Apr 2022 02:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગરમાં મહાત્મા મંદીર ખાતે ત્રણ દિવસીય આયુષ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વની જાહેરાત કરતા કહ્યું કે, ભારત નજીકના સમયમાં આયુષ વિઝા આપવાની શરૂઆત કરશે. ભારત આયુષ માર્ક બનાવવા જઇ રહ્યું છે, જે ભારતમાં બનાવાયેલી ક્વોલિટી આયુષ પ્રોડક્ટ પર લગાવવામાં આવશે. આ ઉપરાંત આયુષમાં રિસર્ચ અને એનાલિસિસ માટે આયુષ પાર્ક બનાવવાની પણ જાહેરાત કરી હતી.