વાવાઝોડાથી નુકસાન માટે રૂપાણી સરકારે કેટલા કરોડના પેકેજની કરી જાહેરાત, જુઓ વીડિયો

Continues below advertisement

કૃષિ નુકસાની અંગે રાજ્ય સરકારે સહાય પેકેજની જાહેરાત કરી દીધી છે. ગુજરાત પર તાજેતરમાં ત્રાટકેલા તૌકતે વાવાઝોડાના કારણે બાગાયતી પાકો અને ઉનાળુ પાકોને થયેલા વ્યાપક નુકસાન સામે રાજ્ય સરકારે રૂ.500 કરોડના વાવાઝોડા કૃષિ સહાય પેકેજની જાહેરાત કરી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram