ગાંધીનગરના માણસામાં નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના હસ્તે ઑક્સીજન પ્લાન્ટનું લોકાર્પણ

Continues below advertisement

ગાંધીનગરના માણસામાં ઑક્સીજન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું હતું. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યુ હતું કે,, કોરોના પહેલા ઑક્સીજનની જરૂરિયાત તેઓ સમજી શક્યા ન હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram