વિધાનસભા બજેટ સત્રમાં સરકાર કયા નવા વિધેયક લાવશે, જુઓ વીડિયો
વિધાનસભા બજેટ સત્રમાં સરકાર ત્રણ નવા સુધારા વિધેયક લાવશે. ગુજરાત વ્યવસાયિક તબીબી શૈક્ષણિક કોલેજ અથવા સંસ્થાઓ બાબત સુધારા વિધેયક આવશે. ત્યારપછી આયુર્વેદ, હોમિયોપેથી અને નેરોપેથી વિદ્યાશાખાઓની કોલેજો માટે સુધારા કરાશે.
Tags :
Gujarati News Budget Session Gujarat ABP ASMITA Legislative Assembly College New Bill Ayurvedic Educational