ગાંધીનગરના દેહગામ કેન્દ્રથી રસીકરણની શરૂઆત, જુઓ યુવાનોનો શું છે મૂડ?

Continues below advertisement

ગાંધીનગરના દેહગામ કેન્દ્રથી રસીકરણની શરૂઆત થઈ છે. 18થી 44 વર્ષના લોકોને રસીકરણ કરાશે. દેહગામના યુવાનોમાં વેક્સિનેશન માટે ઉત્સાહ જોવા મળ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram