વિધાનસભામાં 1 માર્ચથી બજેટ સત્ર શરુ થવાનું છે, ત્યારે કોરોના સંક્રમણના ખતરાને જોતા મુલાકાતીઓને સત્ર દરમિયાન વિધાનસભા સંકુલમાં પ્રવેશ આપવામાં નહીં આવે.