રાજ્ય સરકારના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપવા કોણે CM રૂપાણીને લખ્યો પત્ર?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Jun 2021 04:32 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપવાની માંગ પત્રમાં કરવામાં આવી છે. રાજ્ય સરકાર ત્વરીત નિર્ણય નહીં લે તો આવનાર સમયમાં આંદોલ કરાશે.