ભરૂચની વેલ્ફેર કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડમાં 9 ટ્રસ્ટીની ધરપકડ, 18 દર્દીના થયા હતા મૃત્યુ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 May 2021 01:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભરૂચની વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગ મામલે ભરૂચ પોલીસે હોસ્પિટલના 9 ટ્રસ્ટીઓની ધરપકડ કરી હતી. હોસ્પિટલમાં આગ લાગવાના કારણે 18 લોકોના મોત થયા હતા. આ મામલે બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આઇપીસી 304, 337, 338 હેઠળ ગુનો નોંધાયો છે. હોસ્પિટલ પાસે ફાયર સેફટી પ્રમાણપત્ર નહોતુ.