અંબાજી મંદિરમાં ભંડારમાં ચઢાવવામાં આવેલ 90 ટકા ચાંદી નકલી, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

અંબાજી મંદિર(Ambaji temple)માં ભંડારામાં ચઢાવવામાં આવેલી 90 ટકા ચાંદી નકલી નીકળી છે. વર્ષ 2021માં ભંડારામાં આવેલ 113 કિલો નકલી ચાંદીનો પૂજાપો એકઠો થયો હોવોના વાત મંદિર ટ્રસ્ટે કરી છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram