Ambaji Temple : યાત્રાધામ અંબાજીમાં નવા વર્ષથી લાભપાંચમ સુધી આરતી અને દર્શનના સમયમાં કરાયો ફેરફાર
abp asmita
Updated at:
08 Nov 2023 12:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબેસતા વર્ષથી લાભપાંચમ સુધી યાત્રાધામ અંબાજીમાં આરતી અને દર્શનના સમયમાં કરાયો ફેરફાર...સવારે છથી સાડા છ વાગ્યા સુધી થશે આરતી...સાડા છ વાગ્યા પછી ભક્તો કરી શકશે દર્શન...બેસતાં વર્ષના દિવસે માતાજીને ધરાવવામાં આવશે અન્નકૂટ...