આ તે કેવી નિષ્કાળજી?, 2500 જેટલા ડોઝ વેડફાયેલી હાલતમાં મળ્યા
રસીકરણ અંગે દૈનિક ભાસ્કરનો ચોકાવનારો ખુલાસો સામે આવ્યો છે. 35 રસીકરણ કેન્દ્રના કચરાપેટીમાંથી ડોઝ મળી આવ્યા છે. વાયલ 75 ટકા ભરેલું હોવાનું સામે આવ્યું છે.
રસીકરણ અંગે દૈનિક ભાસ્કરનો ચોકાવનારો ખુલાસો સામે આવ્યો છે. 35 રસીકરણ કેન્દ્રના કચરાપેટીમાંથી ડોઝ મળી આવ્યા છે. વાયલ 75 ટકા ભરેલું હોવાનું સામે આવ્યું છે.