સૂર્યગ્રહણ અને કોરોના વાયરસ મુદ્દે ABP અસ્મિતાની સ્પષ્ટતા, જુઓ વીડિયો
સૂર્યગ્રહણ અને કોરોના વાયરસ મુદ્દે ABP અસ્મિતા સ્પષ્ટતા કરી રહ્યું છેે કે, અગાઉ ક્ષતિ દોષથી કોરોના વાયરસ લખાઈ ગયું હતું. જે કોરોના વાયરસ નહી ંપરંતુ સૂર્યગ્રહણના કારણે કોરોના લેયર દેખાશે.