FCIના રિપોર્ટ મુજબ વર્ષ 2020ની સરખામણીએ વર્ષ 2021માં ગરીબોની સંખ્યામાં કેટલો થયો વધારો?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Jul 2021 12:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppFCIના રિપોર્ટ(Report) મુજબ રાજ્યમાં ગરીબો(Poor)ની સંખ્યામાં વધારો થયો છે. કોરોનાકાળમાં ગરીબ લોકો ભૂખ્યા ન રહે તે માટે પ્રધાનમંત્રી ગરીબકલ્યાણ યોજનાની માર્ચ 2020માં શરૂઆત કરવામાં આવી હતી. જેમાં અડધા ગુજરતને નિઃશુલ્ક અનાજ આપવામાં આવ્યું છે.