હું મારા નિર્ણયથી ઇસ્કોન મંદિરમાં આવ્યોઃ દર્શન
Continues below advertisement
અમદાવાદના ઇસ્કોન મંદિરમાં વશીકરણ કરીને બે યુવાનોને ગોંધી રખાયાનો આરોપ લાગ્યો છે. કચ્છના દર્શન પારસિયા અને સિદ્ધપુરના અર્પીત મોઢેને મંદિરમાં ગોંધી રખાયાનો આરોપ લાગ્યો છે. જ્યારે આ મામલે દર્શન પારસિયાએ કહ્યું કે હું મારા નિર્ણયથી ઇસ્કોન મંદિરમાં આવ્યો હતો. માતાની ખબર પૂછવા ઘરે જઇ રહ્યો છું.
Continues below advertisement