Al Zawahiri Killed: ભારતને આ હુમલા અંગે હતી પહેલાથી જાણઃ સૂત્ર
abp asmita
Updated at:
02 Aug 2022 09:25 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅફઘાનિસ્તાનમાં કાઉન્ટર-ટેરરિઝમ ઓપરેશનમાં અલ-કાયદાના ચીફ અયમાન અલ-ઝવાહિરીને ઠાર કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ જો બિડેને તેની પુષ્ટિ કરી છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં CIA દ્વારા રવિવારે કરવામાં આવેલા ડ્રોન હુમલામાં જવાહિરીનું મોત થયું હતું.