Ambarish Der | રાજુલાના પૂર્વ MLA આવ્યા ખેડૂતોની વ્હારે, જાણો પાણી પુરવઠા વિભાગ પાસે શું કરી માંગ?
abp asmita
Updated at:
05 Dec 2023 08:25 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર ખેડૂતોની વ્હારે આવ્યા છે. તેમણે પાણી પુરવઠા વિભાગને પત્ર લખીને માંગ કરી કે ધાતરવડી 1 ડેમમાંથી પાણી છોડવામાં આવે.