કોરોનાની સંભવિત ત્રીજી લહેર વચ્ચે AMCએ ગણેશ વિસર્જનકુંડ માટે બહાર પાડ્યું ટેન્ડર

કોરોનાની સંભવિત ત્રીજી લહેરની વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકાએ અમદાવાદ પશ્વિમના સાબરમતી, રાણીપ, ચાંદખેડા, પાલડી, વાસણા સહિતના 14 સ્થળો પર ગણેશ વિસર્જનકુંડ બનાવવા માટે ઈ-ટેન્ડર બહાર પાડ્યું છે. દોઢ લાખથી 10 લાખ રૂપિયા સુધીના કુંડ બનાવવામાં આવશે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola