રાજકોટની હોસ્પિટલમાં આગની ઘટનાને લઈ અમિત ચાવડાએ સરકાર પર શું કર્યા પ્રહાર ? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રાજકોટની કોવિડ હોસ્પિટલની આગની ઘટનાને લઈ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા હતા. અમિત ચાવડાએ ગુજરાત સરકારને અસંવેદનશીલ ગણાવતા કહ્યું હતું કે, એક તરફ કોરોનાથી મોત બીજી તરફ આગથી મોત. વારંવાર આગની ઘટનાઓ છતાં ભ્રષ્ટ ભાજપ સરકાર કેમ કોઈ આગમચેતીના પગલાં નથી લેતી?, ગુજરાતમાં કોવિડ હોસ્પિટલોમાં આગની સતત સાત જીવલેણ ઘટના બાદ પણ સરકાર ગંભીર કેમ નથી ? નિર્દોષ લોકોના મોત માટે જવાબદાર કોણ? મુખ્યમંત્રી જવાબ આપે.