અમરેલીઃ ચોમાસાની શરૂઆતમાં જ 50 ટકા જળાશય થયા છલોછલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

Continues below advertisement

ચોમાસા(monsoon)ની શરૂઆતમાં જ 50 ટકા જળાશય છલોછલ થઈ ગયા છે.સારા વરસાદને કારણે ખોડિયાર ડેમમાં 83.39 ટકા, સુરજવડી ડેમમાં 100 ટકા પાણીનો જથ્થો છે. ડેમ નજીકના ગામમાં કુવા અને બોરમાં પાણીના સ્તર ઊંચા આવ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram