અમરેલી જિલ્લા પ્રશાસન સતર્ક બન્યું, અનાજને તાડપત્રીથી ઢાંકવા સૂચના, જુઓ ગુજરાતી ન્યુઝ

અમરેલી જિલ્લા પ્રશાસન સતર્ક બન્યું છે. જેના કારણે ખેડૂતોને નુકસાનથી બચાવી શકાય. પ્રશાસને ખુલ્લામાં પડેલા અનાજને તાડપત્રીથી ઢાંકવા માટે સૂચના આપી હતી. આગામી બે દિવસ જણસ લઈને માર્કેટિંગ યાર્ડમાં ન પહોંચવાની સૂચના આપી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola