અમરેલીઃ નિવૃત્ત PIએ છરીના ઘા ઝીંકીની કરી પુત્રવધુની હત્યા,પોલીસ તપાસમાં થયો ઘટસ્ફોટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Aug 2021 06:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરેલીમાં નિવૃત્ત પીઆઈએ છરીના ઘા ઝીંકીને પુત્રવધુની હત્યા કરી નાંખ્યાની ઘટના બની છે. આરોપીએ હત્યા બાદ આ ઘટનાને આત્મહત્યામાં બદલવાનો પ્રયત્ન કર્યો છે. તબીબી તપાસ અને સીસીટીવી ફુટેજના આધારે પરિવારની સંડોવણીનો પર્દાફાશ થયો છે.