સંભવિત ત્રીજી લહેરમાં બાળકોની સારવાર માટે SOP કરાઈ જાહેર, શું અપાઈ સલાહ?

Continues below advertisement

કોરોના(Corona)ની સંભવિત ત્રીજી લહેર(Third Wave) અંગે બાળકોની સારવાર માટે SOP જાહેર કરવામાં આવી છે. સંક્રમિત બાળકોને રેમડેસિવીર(Remedisivir)સ્ટીરોઈડ ન આપવા માટે સલાહ આપવામાં આવી છે. બાળકોની શારિરીક ક્ષમતા જાણવા 6 મીનિટનો વોક ટેસ્ટ લેવાની પણ સલાહ અપાઈ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram