સંભવિત ત્રીજી લહેરમાં બાળકોની સારવાર માટે SOP કરાઈ જાહેર, શું અપાઈ સલાહ?
કોરોના(Corona)ની સંભવિત ત્રીજી લહેર(Third Wave) અંગે બાળકોની સારવાર માટે SOP જાહેર કરવામાં આવી છે. સંક્રમિત બાળકોને રેમડેસિવીર(Remedisivir)સ્ટીરોઈડ ન આપવા માટે સલાહ આપવામાં આવી છે. બાળકોની શારિરીક ક્ષમતા જાણવા 6 મીનિટનો વોક ટેસ્ટ લેવાની પણ સલાહ અપાઈ છે.
Tags :
Gujarati News ABP ASMITA Corona Vaccine Testing Virus Infection Steroid Third Wave Remedisivir