આપણી ખબરઃ વિદ્યાસહાયકની ભરતી અંગે ગૃહમાં જીતુ વાઘાણીએ શું કરી જાહેરાત?
abp asmita
Updated at:
31 Mar 2022 08:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિદ્યાસહાયકની ભરતીને લઈને ગૃહમાં જીતુ વાઘાણીએ મહત્વની જાહેરાત કરી છે. આવતા વર્ષે નવા વિદ્યાસહાયકની ભરતી બહાર પાડવામાં આવશે. ખાનગી યુનિવર્સિટીના બિલ પર જવાબ આપતા સમયે જાહેરાત કરી છે.