નવરાત્રિમાં જાહેરમાં માતાજીના સ્થાપન અને આરતી માટે લેવી પડશે મંજૂરી, જુઓ વીડિયો

કોરોના મહામારીના કારણે રાજ્ય સરકારે આ વર્ષે સરકારે ગરબા રમવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. ત્યારે નવરાત્રીમાં ગરબી સ્થાપન અને આરતી આયોજન માટે લેવાની પરવાનગીને લઈને સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. નવરાત્રિમાં જાહેરમાં માતાજીના સ્થાપન અને આરતી માટે સ્થાનિક પોલીસ સ્ટેશન થી મંજૂરી લેવી પડશે. જે તે વિસ્તારને લગતા પોલીસ સ્ટેશનથી પરવાનગી મળી શકશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola