ABP News

Asaram In Palanpur : આસારામે જામીનની શરતોનો કર્યો ભંગ , પાલનપુરમાં યોજ્યો મેળાવડો

Continues below advertisement
Asaram In Palanpur : આસારામે જામીનની શરતોનો કર્યો ભંગ , પાલનપુરમાં યોજ્યો મેળાવડો 
 
દુષ્કર્મનો દોષી આસારામ હવે પાલનપુર પહોંચ્યો છે. પાલનપુરના માહેશ્વરી હોલમાં તે પોતાના અનુયાયીઓને મળી રવાના થયો. સુપ્રીમ કોર્ટે આસારામને શરતો સાથે પેરોલ આવ્યા છે. શરતોમાં સામેલ છે કે આસારામ ન તો કોઈ અનુયાયીઓને મળી શકે છે, ન તો તે સભા કરી શકે છે, ન તો સરઘસ યોજી શકે છે. સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશ છતાં આસારામ પોતાના અનુયાયીઓને મળ્યો. જામીન પર છૂટ્યા બાદ બનાસકાંઠાના પાલનપુરમાં તેનો મેળાવડો જોવા મળ્યો હતો. તેને મેળાવડો યોજ્યો છે. જેલ બહાર
આવતાની સાથે જ તેણે જામીન શરતોનો ભંગ કર્યો છે અને જે તેના અનુયાયીઓ હતા તે અનુયાયીઓને મળતો તે જોવા મળ્યો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola