મોડાસામાં કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે વેપારીઓ અને નાગરિકોમાં જોવા મળી ભારે જાગૃતતા, જુઓ વીડિયો

મોડાસામાં આવતીકાલથી નાઈટ કર્ફ્યૂ સહિતના નિર્ણય લાગૂ કરાશે. અહીંયા વેપારીઓ અને નાગરિકો આજથી જ જાગૃત જોવા મળ્યા છે.અહીં જુદા જુદા વેપારીઓએ આજથી જ સ્વૈચ્છિક બંધનો નિર્ણય કર્યો છે.શહેરના બજારો સુમસામ જોવા મળ્યા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola