Ayodhya Ram Mandir | રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ગુજરાતમાં 'દિવાળી', રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય
gujarati.abplive.com
Updated at:
17 Jan 2024 04:31 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAyodhya Ram Mandir | ભગવાન શ્રી રામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ગુજરાતના દરેક ઘરે ઉજવણી માટે કરાયું આયોજન. ગુજરાતના દરેક ઘરે રંગોળી અને દીપ પ્રગટાવવા અંગે કરાયું આયોજન. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમા લેવાયો નિર્ણય. રાજ્ય પંચાયત પરિષદ દ્વારા કરાશે આયોજન. દરેક ગામમાં ઉજવણી માટે એક વિશેષ ટીમ બનાવવામાં આવશે. રાજ્ય પંચાયત પરિષદ દ્વારા તમામ ટીમનું મોનીટરીંગ કરવામાં આવશે.