Banaskantha: પાલનપુરમાં સરકારી અનાજનો જથ્થો ગાયબ, ગોડાઉન મેનેજર સહિત બે સામે ફરિયાદ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
બનાસકાંઠાના પાલનપુરમાં પુરવઠા વિભાગના ગોડાઉનમાં કરોડોનો અનાજનો જથ્થો ગાયબ થવાના કેસમાં ગોડાઉન મેનેજર સહિત 2 લોકો વિરુદ્ધ ફરિયાદ નોઁધવામાં આવી છે. બનાસકાંઠા કલેક્ટરે બાતમી બાદ તપાસ કરવા ટીમ મોકલી હતી. તપાસ દરમિયાન ઘઉં અને ચોખાનો જથ્થો ગોડાઉનમાંથી ગાયબ દેખાયો..જેની વધુ તપાસ કરતા 1 કરોડ 91 લાખની કિંમતનો ઘઉં અને ચોખાનો જથ્થો ગાયબ થવાનું ખુલતા જિલ્લા પૂરવઠા અધિકારીએ પાલનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.