બનાસકાંઠાઃ ભાભરના સનેવાડા કેનાલમાં છોડાયું તાત્કાલિક પાણી, જુઓ વી઼ડિયો
Continues below advertisement
બનાસકાંઠામાં એબીપી અસ્મિતાના અહેવાલની અસર જોવા મળી હતી. ભાભરના સનેવાડા કેનાલમાં તાત્કાલિક પાણી છોડવામાં આવ્યું હતુ. એબીપી અસ્મિતાએ ખેડૂતોની પીડા રજૂ કરી હતી. ખેડૂતોનો અવાજ નર્મદા વિભાગના અધિકારી સુધી પહોંચાડતા તત્કાળ પાણી છોડવામાં આવ્યું હતું.
Continues below advertisement