Banaskantha: પાલનપુરમાં નાળાની સમસ્યાનો નિવેડો ન આવતા પશુપાલકોએ કર્યો શાંતિપૂર્વક વિરોધ

બનાસકાંઠા(Banaskantha)ના પાલનપુર(Palanpur)માં નાળાની સમસ્યાનો નિવેડો ન આવતા પાંચ ગામના પશુપાલકોએ એકઠા થયા અને કરજોડા રેલવે ટ્રેક પર વિરોધ નોંધાવ્યો હતો. અહીંયા પશુપાલકોએ એકઠા થઈ શાંતિપૂર્વક રીતે રજુઆત કરી હતી.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola