Banaskantha Protest | બનાસકાંઠામાં આશાવર્કરોની રેલી, કેમ આપી આમરણાંત ઉપવાસની ચિમકી?

Continues below advertisement

Banaskantha Protest | 50 ટકા ટોપ વધારો અને અન્ય માગણીઓને લઈને આશા વર્કરની રેલી અને સુત્રોચાર. 500 થી વધુ આશા વર્કરો એ સરકાર વિરોધી સૂત્રોચાર સાથે કલેકટર કચેરી પહોંચી. છેલ્લા એક માસ થી આશા વર્કર હડતાલ પર હોવા છતાં નથી સંતોષાઈ માગણીઓ. રજૂઆત બાદ યોગ્ય નિરાકરણ નહીં આવે તો આશા વર્કર  ઉતરી જશે અચોક્કસ મુદતની ભૂખ હડતાલ પર.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram