ભરૂચ ધર્મ પરિવર્તન મામલો: કોર્ટે 4 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
23 Nov 2021 10:22 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભરૂચ ધર્મ પરિવર્તન મામલે કોર્ટે 4 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. પોલીસે વધુ 8 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. પરંતુ કોર્ટે આ રિમાન્ડ આપ્યા ન હતા. આમોદ ગામે 150 જેટલા આદિવાસી પરિવારનું ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું હતું.