ભરુચઃ અંકલેશ્વરમાં લગ્નસમારોહ દરમિયાન ત્રાટક્યા તસ્કરો, ઘટના CCTVમાં કેદ

ભરુચના અંકલેશ્વર પાસે લગ્નસમારોહ દરમિયાન ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા. જે દરમિયાન સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરીને ફરાર થયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસ તપાસ શરૂ કરાઈ છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola