ભરુચઃ અંકલેશ્વરમાં લગ્નસમારોહ દરમિયાન ત્રાટક્યા તસ્કરો, ઘટના CCTVમાં કેદ
Continues below advertisement
ભરુચના અંકલેશ્વર પાસે લગ્નસમારોહ દરમિયાન ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા. જે દરમિયાન સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરીને ફરાર થયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસ તપાસ શરૂ કરાઈ છે.
Continues below advertisement