બુધવારે નર્મદા જિલ્લામાં ભાજપ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ, સી.આર.પાટિલ રહેશે ઉપસ્થિત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Jul 2021 01:41 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબુધવારે નર્મદા જિલ્લામાં ભાજપ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરાશે. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ ઉપસ્થિત રહેશે. નર્મદા જિલ્લામાં વૃક્ષારોપણનું મહાભિયાન શરૂ કરાશે. આ કાર્યક્રમમાં ભાગ લેવાનો હોવાથી સી.આર.પાટિલ દિલ્લી નહીં જાય.