જામનગરઃ ચૂંટાયા બાદ હવામાં ન આવી જાય જનપ્રતિનિધિઃ સીઆર પાટીલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Nov 2021 10:38 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજામનગરમાં આયોજીત સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે નવા મંત્રીઓના કાર્યકર્તાઓ સાથેના વર્તનને આવકારી પૂર્વ મંત્રીઓ પર પરોક્ષ પ્રહાર પણ કર્યા હતા. તેમણે મંત્રી મંડળ બદલાતા કાર્યકર્તાઓ સાથેનો વ્યવહાર કેવી રીતે બદલાયો તેનું વર્ણન પણ કર્યુ હતું.