Botad | શિક્ષકોના અભદ્ર વર્તનને લઈને આચાર્યએ શું લીધા એક્શન, અત્યાર સુધી શું થઈ કાર્યવાહી?

Botad | જવાહર નવોદય વિદ્યાલયના વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. બે શિક્ષકોએ અભદ્ર વર્તન કર્યાના આરોપ સાથે શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. વાલીઓના આરોપ બાદ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola