કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને રેમડીસિવિર ઈંજેકશન કેમ આપવાનું કરશે બંધ? શું છે હકીકત જુઓ વિડીયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 May 2021 04:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેન્દ્ર સરકાર હવે રાજ્ય સરકારને રેમડીસિવિર ઈંજેકશન આપવાનું બંધ કરશે. કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી છે. માંગ કરતાં સપ્લાય વધુ છે. દેશ પાસે પૂરતો જથ્થો ઉપલબ્ધ્ધ છે.