ગાંધીનગરઃCM ભૂપેન્દ્ર પટેલે સ્નેહ મિલન કાર્યક્રમમાં જનતાને નવા વર્ષની આપી શુભકામનાઓ
abp asmita
Updated at:
10 Nov 2021 04:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તમામ લોકોને નવા વર્ષની શુભકામના પાઠવી છે. સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, આપણે સૌ સાથે મળીને આગળ વધીયે.