કોરોના કાળમાં તમામ પક્ષોના કાર્યકરોને CM રૂપાણીએ શું આપી સલાહ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે કોરોના કાળમાં તમામ પક્ષના કાર્યકર્તાઓને સુપર સ્પ્રેડર ન બનવા મુખ્યમંત્રીએ સલાહ આપી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે કોરોના ગયો નથી, કાર્યકર્તા નિયમો સાથે પ્રચાર કરે.