'જો સોશિયલ મીડિયા થકી અંધશ્રદ્ધા ફેલાતી હોય તો પોલીસ પાસે દુનિયાભરના સોફ્ટવેર છે, પોલીસ કેમ ના પડકી શકે'
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Jun 2021 03:42 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખાનગી હોસ્પિટલમાં વેક્સીનના ભાવનો ભેદભરમ શું છે. વેક્સીન મુદ્દે અંધશ્રદ્ધા ફેલાવનારાઓને પણ પાઠ ભણાવવો જરૂરી છે. યુવાઓએ કોરોનાની રસી આપવાની વલસાડ જિલ્લા ભાજપે માંગ કરી હતી. ગુજરાતમાં 1200 જેટલા કેન્દ્રો પર 18થી 44 વર્ષના લોકોને કોરોનાની વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. આ માટે ફરજિયાન ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. અનેક હોસ્પિટલો પૈસા લઇને રસી આપી રહી છે.