ત્રણ દિવસ બાદ રાજ્યમાં ફરી હાથ ધરાશે કોરોના રસીકરણ, વિવિધ શહેરોમાં મોકલાયા વેક્સિનના ડોઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Jul 2021 01:43 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં ફરી કોરોના રસીકરણ અભિયાન શરૂ કરાશે. 3 દિવસ બાદ ફરી વેક્સિનેશન શરૂ કરાશે. અમદાવાદનાં 143 કેન્દ્રો 320 જેટલી ટીમ રસીકરણની કામગીરી સંભાળશે. તો રાજકોટમાં 80 સેન્ટરો પર 8 હજાર ડોઝ વેક્સિનનો જથ્થો મોકલાયો છે. તો આ તરફ સુરતમાં 105 કેન્દ્ર પર રસી અપાશે.