વડતાલ મંદિર બોર્ડના ગૃહસ્થ વિભાગના ચાર સભ્યોની આજે મતગણતરી

વડતાલ મંદિર બોર્ડના ગૃહસ્થ વિભાગના ચાર સભ્યોની આજે મતગણતરી છે.ત્રણ રાજ્યના 70 હજારથી વધુ મતદારોએ મતદાન કર્યું હતું.આ ચૂંટણીમા જીતેલા સભ્યો વડતાલ સંપ્રદાય દ્વારા સંચાલિત હોસ્પિટલ શાળા અને ભોજનાલયનો કાર્યભાર સંભાળશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola