ધાનાણીના કટાક્ષ પર સી.આર. પાટીલે શું કર્યા પ્રહાર ? જુઓ વીડિયો

પરેશ ધાનાણીના અણુબોમ્બવાળા નિવેદન પર સી આર પાટીલે વળતો પ્રહાર કરતા કહ્યું કે, અણુબોમ્બ નો ઉપયોગ આવનાર ચૂંટણીમાં થશે. કોંગ્રેસ આવતા દિવસોમાં નાબૂદ થઇ જશે

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola