તૌકતે વાવાઝોડાની નુકસાની અંગે HCમાં કરાઈ પિટીશન, અરજદારે શું કરી ફરિયાદ?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Jul 2021 04:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતૌકતે વાવાઝોડાથી થયેલા નુકસાન મુદ્દે હાઈકોર્ટમાં પિટીશન કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકારે રોકડ સહાય અને વળતરની જાહેરાત કરી પરંતુ સર્વેમાં અનુસૂચિત જાતિ અને પછાત વર્ગના ઘણા લોકોના નામ ન ઉમેરાયા હોવાની અરજદારે ફરિયાદ કરી છે. સર્વેમાં અમુક ખોટા લોકો પણ લાભ લઈ ગયા હોવાની ફરિયાદ પણ થઈ છે.