આ વર્ષે ડાંગ દરબાર નહીં યોજાય, રાજાઓએ જાહેર કરી નારાજગી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Mar 2021 04:46 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડાંગ જિલ્લાની ઓળખ સમાન ડાંગ દરબારનો કાર્યક્રમ જાહેરમાં ન ઉજવી સભાખંડમાં ઉજવવાની પ્રશાસને જાહેરાત કરી હતી પરંતુ આ નિર્ણય સામે રાજાઓમાં નારાજગી જોવા મળી રહી છે. રાજાઓની માંગ છે કે ડાંગ દરબાર જાહેરમાં જ થવો જોઈએ. વર્ષ 1842થી હોળીના તહેવાર પર આહવામાં આ દરબાર ચાલતો આવે છે પરંતુ કોરોનાના વધતા સંક્રમણના કારણે પ્રશાસને આ વર્ષે નહીં યોજવાનો નિર્ણય કર્યો