નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ- સરકાર તરીકે હું કબૂલ કરું છું કે કોરોના પહેલા અમે પણ ઑક્સિજનની આટલી બધી જરૂરિયાત સમજી શક્યા નહોતા

Continues below advertisement
આખાબોલા નેતા તરીકે જાણીતા નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે કરી વધુ એક નિખાલસ કબૂલાત કરી છે. માણસામાં ઑક્સિજન પ્લાન્ટના લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે તેમણે સ્વીકાર કર્યો કે કોરોના પહેલા તેઓ ઑક્સિજનની જરૂરિયાત સમજી શક્યા નહોતા. નાયબ મુખ્ય મંત્રીએ દાવો કર્યો કે, કોરોનાની સંભવિત ત્રીજી વેવ સમયે સરકાર ઊંઘતી ઝડપાય નહીં તે માટે તમામ તૈયારી કરવામાં આવી છે. જો કે ત્રીજી વેવ ન આવે તે માટે તેમણે બાધા રાખી હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે.
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola