રાજ્યમાં રાત્રી કર્ફ્યુનો અમલ કરાવવા માટે ડીજીપી આશિષ ભાટિયાનો આદેશ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
26 Dec 2021 02:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં રાત્રી કર્ફ્યુનો અમલ કરાવવા માટે ડીજીપી આશિષ ભાટિયાનો આદેશ. અમદાવાદમાં શાસ્ત્રીનગરમાં લોકોએ તોડયા કોરોના નિયમ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને સાવચેત રહેવા કરી અપીલ. રાષ્ટ્રજોગ સંબોધનમાં વધતા કોરોના કેસ મામલે ચિંતા દર્શાવી. સુરતના ડુમ્મસ રોડ પરની પાર્ટીનો વિડિઓ વાયરલ થયો. અનેક લોકોએ તોડયા કોરોના નિયમ. 15થી 18 વર્ષના તરુણોને વેક્સિન અપાશે 3 જાન્યુઆરીથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી જાહેરાત. 3 જાન્યુઆરીથી હેલ્થ વર્કરોને અપાશે પ્રિકોશન ડોઝ.