રાજ્યમાં તબીબો ફરીવાર પોતાના સેવા કાર્યથી અળગા રહેશે, શું છે મામલો, જુઓ ગુજરાતી ન્યુઝ

રાજ્યમાં તબીબ ફરીવાર પોતાના સેવા કાર્યથી અળગા રહેશે. પોતાની જૂની માંગો અને પડતર પ્રશ્નો મામલે તબીબોએ વારંવાર રજૂઆત કરી હતી. જે બાદ સંતોષકારક નિવારણ ન આવતા 29 નવેમ્બરે રાજ્યના તમામ ડોક્ટર આંદોલન કરશે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola