દ્વારકા: કલ્યાણપુર પાસે વીજ પોલ ધરાશાયી, 12 ઘેટાં-બકરાના મોત થયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Sep 2021 02:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદ્વારકાના કલ્યાણપુર પાસે આવેલા વીજ પોલ ધરાશાયી થયો હતો. જેમાં 12 જેટલા ઘેટાં-બકરાના મોત થયા હતા. દ્વારકાના કેનેડી ગામની આ ઘટના છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.