બનાસકાંઠામાં બે નવીન બનેલા ઓવર બ્રિજનું ઇ-લોકાર્પણ, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના હસ્તે ઉદ્ઘાટન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Aug 2021 12:49 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબનાસકાંઠામાં બે નવીન બનેલા ઓવર બ્રિજનું આજે ઇ-લોકાર્પણ કરાશે. પાલનપુરમાં 41 કરોડના ખર્ચે બનેલું માન સરોવર રેલ્વે ઓવર બ્રિજનું અને ધાનેરમાં 31 કરોડના ખર્ચે બનેલુ રેલ્વે ઓવર બ્રિજનું નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના હસ્તે ઇ-લોકાર્પણ કરાશે.